એક પદાર્થ અચળ ઝડપે વર્તુળ પર ગતિ કરે છે, તો .......

  • [AIIMS 1994]
  • A

    તેના પર કાર્ય થતું નથી 

  • B

    તેમાં પ્રવેગ ઉત્પન્ન થતો નથી 

  • C

    તેનો વેગ અચળ રહે.

  • D

    તેના પર બળ લાગતું નથી  

Similar Questions

એક પદાર્થ $0.1m$ ત્રિજયાના વર્તુળ પર $v = 1.0t$ ના વેગથી ગતિ કરે છે.તો કુલ પ્રવેગ $t = 5s$ સમયે ........ $m/s^2$ હશે.

એક કણ નિયમિત $v$ જેટલી ઝડપથી વક્રીય માર્ગ પર ગતિ કરે છે. તે બિંદુુઓ $A$ અને $B$ વચ્ચે ગતિ કરે છે જે વર્તુળના કેન્દ્ર સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. $A$ થી $B$ સુધીની ગતિ દરમિયાન વેગમાં થતાં ફેરફારની તીવ્રતા અને વેગની તીવ્રતામાં થતાં ફેરફાર અનુક્રમે આ પ્રમાણે હશે

એક છોકરો $2 \,m$ લાંબી દોરીના છેડે $100\, g$ નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. $80\, N$ જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ $\frac{ K }{\pi}$ ભ્રમણ/મિનીટ હોય તો $K$ શોધો

(દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)

  • [JEE MAIN 2022]

એક $2\pi r$ લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ની સાપેક્ષે $\omega$ જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે $P$ બિંદુ પાસે સ્થિર થાય છે તો $\omega^2$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]

$1\,m$ લંબાઇની દોરી સાથે પથ્થર બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપથી ફેરવવામાં આવે છે. જો પથ્થર $44 \,sec$ માં $22$ પરિભ્રમણ કરે છે, પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?

  • [AIPMT 2005]